Skip to main content

Posts

Showing posts from August, 2024

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.

સુરત જિલ્લા તાલુકા ઓલપાડના  11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં પ્રથમ સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે.  1. અંજના પટેલ (મીરજાપોર પ્રા. શાળા), 2. હિતેશ પટેલ (સમૂહ વસાહત પ્રા. શાળા), 3. કામિની પટેલ (કુવાદ પ્રા. શાળા), 4. ભરત ટેલર (બલકસ પ્રા. શાળા), 5. રમેશ પટેલ (સ્યાદલા પ્રા. શાળા), 6. મેહુલ પટેલ (અસનાડ પ્રા. શાળા), 7. નરેન્દ્ર પટેલ (ડભારી પ્રા. શાળા), 8. અંકિતા ટેલર (કદરામા પ્રા. શાળા), 9. ચિરાગ વ્યાસ (કોસમ પ્રા. શાળા), 10. મહે

તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ

તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

                                                              વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની

Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;  યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના અવસરે અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by  Information Surat GoG  on  Saturday, August 24, 2024 સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by  Information Surat GoG  on  Saturday, August 24, 2024

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર

Surat|Tapi District news

  Surat|Tapi District news Post Courtesy : Bardoli Bhaskar news (21-08-2024)

Latest news updates: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Latest news updates:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda  Courtesy: Divya Bhaskar news 

Tapi|Songadh: સોનગઢ તાલુકાના જાગૃતિ હાઇસ્કુલ માંડળ ખાતે પ્રાયોજના વહીવટદાર શ્રી સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના સોનગઢના અધ્યક્ષ સ્થાને 78 માં સ્વતંત્રતા દિનની તાલુકા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

Tapi|Songadh: સોનગઢ તાલુકાના જાગૃતિ હાઇસ્કુલ માંડળ ખાતે પ્રાયોજના વહીવટદાર શ્રી સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના સોનગઢના અધ્યક્ષ સ્થાને 78 માં સ્વતંત્રતા દિનની તાલુકા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. સોનગઢ તાલુકાના જાગૃતિ હાઇસ્કુલ માંડળ ખાતે પ્રાયોજના વહીવટદાર શ્રી સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના સોનગઢના અધ્યક્ષ... Posted by  Info Tapi GoG  on  Thursday, August 15, 2024

રાજ્ય સરકારની સહાય થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે સુરતનું વધુ એક રત્ન ઝળક્યું...

રાજ્ય સરકારની સહાય થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે સુરતનું વધુ એક રત્ન ઝળક્યું... આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરત જિલ્લાના કામ્યા મલ્હોત્રાની વિશિષ્ટ સિદ્ધિ; 13 ગોલ્ડ, 5 સિલ્વર, 2 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ હાંસલ કર્યાં… રાજ્ય સરકારની સહાય થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે સુરતનું વધુ એક રત્ન ઝળક્યું... આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરત જિલ્લાના કામ્યા મલ્હોત્રાની વિશિષ્ટ સિદ્ધિ; 13 ગોલ્ડ, 5 સિલ્વર, 2 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ હાંસલ કર્યાં… #Surat   #Sports   #Taekwondo   pic.twitter.com/LoClXJKxnw — Gujarat Information (@InfoGujarat)  August 17, 2024

સુરત જિલ્લા મહુવા તાલુકાના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે કરવામાં આવ્યું.

 સુરત જિલ્લા મહુવા તાલુકાના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન   નંદનવન  ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર  સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે કરવામાં આવ્યું. આજ રોજ તારીખ 16/08/2024  ના દિને મહુવા તાલુકાના  ખેતીવાડી વિભાગ અને. બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે. NFSM (Oil Seed) યોજના અંતર્ગત  મહુવા તાલુકા ના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન   નંદનવન  ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર  સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે રાખવા માં આવ્યો હતો.  જેમાં  સુરત  જીલ્લા મદદનીશ ખેતી નિયામક શ્રી  અમિતભાઈ પટેલ , બાગાયત અધિકારી શ્રી મહુવા ઉમેશભાઈ ચૌહાણ, સણવલ્લા  ગામના સરપંચ શ્રી રીટાબેન , ત.ક.મંત્રી શ્રી રાકેશભાઈ મોદી, પ્રાકૃતીક ખેતી માસ્ટર ટ્રેનર જિજ્ઞાંશુભાઈ ભરતભાઈ પટેલ,હર્ષભાઈ ભરતભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી ખેતી વિંકલબેન  ,મહુવા તાલુકાના ગ્રામ સેવક મિત્રો તેમજ મહુવા તાલુકા ના જુદા જુદા ગામ માંથી પધારેલ 50 જેટલા ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમ દરમ્યાન  બાગાયતની  વિવિધ યોજનાઓ, ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ,  આપણા તાલુકામા તેલીબિયાં પાકોનું મહત્વ, તેમજ પ્રાકૃતિક કૃષિ  જેવા વિવિધ વિષય પર ચર્ચા કરવામાં આવી. સાથે

તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસનતથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ

   તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસનતથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ *જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ૩૩૬ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી* *વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ તાપી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે* - *માહિતી બ્યુરો,તાપી તા.૧૭* સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૨૪ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લાની વિવિધ શાળઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસન તથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શ્રી.ખુમા ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ખાતે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૮૩ ખેલાડીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા શ્રી.કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે યોજાય હતી જેમા ૪૫ ખેલાડીઓ,જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા જે.બી.એન્ડ સાર્વજનિક હાઇસ્કુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૭ ખેલાડીઓ સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન રમત સંકુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૧ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.   આ વિવિધ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી અને શાળાના આચાર્યશ્રીઓએ ઉપસ

સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી

  ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી  -------   સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી } દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ } આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે } ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થયું છે :- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ----------- ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એમ રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

  TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી *રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વ્યારા તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ* *દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પ લઇ આગળ વધવાનો આજે એક અવશર છે છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ* ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની *વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા* (માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં  ૭૮મો સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવશર છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાન

Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”

            ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ  Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”  ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ  યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી સ્થાનિકો/પ્રવાસીઓમાં લોકચેતના જગાવી ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા... Posted by  Info Dang GoG  on  Sunday, August 11, 2024

Tapi |Dolvan|Uchchhal: "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ

 Tapi |Dolvan|Uchchhal: "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ  ડોલવણ અને ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત પદાધિકારીઓ-અધિકારી-કર્મચારીઓ સહિત ગ્રામજનો, શાળાના બાળકો તિરંગા રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ ડોલવણ અને ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી... Posted by  Info Tapi GoG  on  Friday, August 9, 2024

Tapi|Vyara : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લા ખાતે ડ્યુઆથ્લોન યોજાઇ

 Tapi|Vyara : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લા ખાતે ડ્યુઆથ્લોન યોજાઇ ડ્યુઆથ્લોન સ્પર્ધામાં અંદાજિત ૨૨૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા ફિનીશર ખેલાડીઓને પ્રામાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લા ખાતે ડ્યુઆથ્લોન યોજાઇ* - *ડ્યુઆથ્લોન સ્પર્ધામાં અંદાજિત ૨૨૦ જેટલા ખેલાડીઓએ... Posted by  Info Tapi GoG  on  Friday, August 9, 2024

Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવનિર્મિત અદ્યતન સ્કુલ બિલ્ડીંગથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે --------  મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે  રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજ નિર્માણ પામશે                :* શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા* -------- સુરતઃશનિવાર: સુરત જિલ્લાના કામરેજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૩.૭૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ૧૬ વર્ગખંડયુક્ત કામરેજ પ્રા.શાળાના નવા ભવનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે.                   આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ, કન્યા

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક

Tapi|Dolvan ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને લાભ-સહાય આપીને સન્માનિત કરાયા

 Tapi|Dolvan ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની  ઉજવણી નિમિત્તે    શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ  બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને  લાભ-સહાય આપીને સન્માનિત કરાયા વિશ્વ આદિવાસી દિવસ-તાપી  જિલ્લો ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની  ઉજવણી નિમિત્તે   રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ  બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને  લાભ-સહાય આપીને સન્માનિત કરાયા વિશ્વ આદિવાસી દિવસ-તાપી ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત... Posted by  Info Tapi GoG  on  Friday, August 9, 2024

Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.

  Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે  ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.  કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો પણ આદિવાસી ઢોલ નગારા સાથે ઝુમી ઉઠ્યાયા  વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ... Posted by  Info Tapi GoG  on  Friday, August 9, 2024

Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

         Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.  સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે  ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે. HAPPY BIRTHDAY 'DHYEY PATEL'  લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને

Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

 Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ તથા વલસાડ જિલ્લા પોલીસના સાયબર સેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. દિપક ધોબીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડમાં તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ “સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા અવેરનેસ” વિષય પર પ્રાધ્યાપક ડો. આનંદ પટેલ દ્વારા સેમિનાર યોજાયો હતો.  સાયબર એક્સપર્ટ તરીકે સાહિલ રંગ્રેજ તથા વલસાડના સાયબર સેલ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલ નિલેશ જોશી અને પોલીસ કોન્સ્ટેબલ કમલ પટેલે સાયબર ક્રાઈમ અને તેમાં રાખવાની સાવચેતી બાબતે મહત્વની જાણકારી આપી હતી. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, ટીચીંગ સ્ટાફ અને નોન-ટીચીંગ સ્ટાફ તથા ભિલાડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

                                        ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat